ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

|

Feb 18, 2019 | 1:18 PM

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે. ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની […]

ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

Follow us on

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે સિકલસેલની દર્દીઓની વધતી સમસ્યા સામાજિક આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ જેવા કે નર્મદા,ભરુચ,સુરત,તાપી,નવસારી,ડાંગ,સેલવાસ અને વલસાડમા મોટી સંખ્યામા આદિવાસીઓ સિકલસેલના દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમા પ્રેગનન્ટ સિકલસેલ પોઝીટીવ મહિલાઓને પારાવાર મુશ્કેલીની વેઠવી પડે છે.

આ પણ વાંચો : સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?

એટલું જ નહીં કાયમી ધોરણે ફોલીક એસીડની ગોળીઓ લેવી પડે છે જ્યારે સિકલસેલ ટ્રેઈટ દર્દીઓએ પણ સમયસર દવા અને જરુર પડ્યે લોહીની પણ જરુર પડે છે એક અંદાજ પ્રમાણે નવસારી જિલ્લાની 14 લાખની વસ્તીમા 1600 દર્દીઓ સિકલસેલ પોઝીટીવ છે જ્યારે 48 હજાર દર્દીઓ સિકલસેલ ટ્રેઈટ ( વાહક) જોવા મળ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ખતરાની ધંટી સમાન છે. જ્યારે મસમોટી સિકલસેલ દર્દીઓ ધરાવતા જિલ્લામા બ્લડની પણ શોર્ટેજના કારણે કેટલીક વાહ કટોકટોની સ્થિતિ ઊભી થાય છે.

TV9 Gujarati

ગ્રામ્ય વિસ્તારમા સિકલસેલ રોગના કારણે સામાજિક અસંતુલન વધી રહ્યુ છે કેન્દ્ર અને રાજ્યસરકારે પણ વિવિધ સંશોધનો દ્વારા રોગના નિદાનના પ્રયાસો કર્યા છે પરંતુ વંશપરંપરાગત રોગને રોકવાનો એકમાત્ર માર્ગ સિકલસેલ પોઝીટીવ દર્દીઓ પોતાની સામાજિક ઊતરદાયિત્વ નિભાવી લગ્ન ન કરે તો આનુવાંશિક રોગને રોકી શકાય તેમ છે તેના માટે સામાજિક જાગૃતિ પણ જરુરી બની ગઈ છે.

[yop_poll id=1572]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article