Gujarati NewsGujaratVadodara ni vsihwamitri nadi ni jad sapati ma vadharo thata nichan vaada vistaro paani ma garkaav subhas nagar parshuraam bhattha sahit na 60 jetla makano paani m a
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો,સુભાષનગર, સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારમાં 60થી વધુ મકાનોમાં પાણી ભરાયા
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારમાં 60થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા […]
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારમાં 60થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયા છે.