મહેસાણા ઊંઝાનું માર્કેટયાર્ડ આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે. ઊંઝા વેપારી મંડળ, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયન તથા બજાર સિમિતિના ચેરમેન તેમજ ડિરેક્ટરોની ઉપસ્થિતમાં બેઠકમાં નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: દેશમાં ઓક્સિજનના સંકટ વચ્ચે ગૃહવિભાગની તૈયારી, સિંગાપુર અને UAE થી ઓક્સિજન આયાત કરાશે