ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ સાથે આ હશે મનમોહક આકર્ષણો!

|

Jul 04, 2019 | 1:40 AM

અમદાવાદની રથયાત્રામાં ઘણાં બદલાવ આ વખતે કરવામાં આવ્યા છે. આ વખતે રથયાત્રામાં ઘણું બધું જોવાલાયક પણ છે. આ વખતે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટ્રકો પણ જોવા મળશે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર […]

ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ સાથે આ હશે મનમોહક આકર્ષણો!

Follow us on

અમદાવાદની રથયાત્રામાં ઘણાં બદલાવ આ વખતે કરવામાં આવ્યા છે. આ વખતે રથયાત્રામાં ઘણું બધું જોવાલાયક પણ છે. આ વખતે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટ્રકો પણ જોવા મળશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સામાન્ય રીતે જગન્નાથ મંદિરના ટ્ર્સ્ટના પોતાના હાથી છે અને 18 હાથીઓને યાત્રામાં દર વર્ષે સામેલ કરવામાં આવે છે. આ વખતે ટ્રસ્ટનો એકપણ હાથી સામેલ કરવામાં આવશે નહીં કારણ કે 3 હાથી તો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય હાથીઓની ઉંમર વધારે થઈ ગયી છે.

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

આ વખતે 16 જેટલાં હાથીઓને બહારથી લાવવામાં આવ્યા છે. આ હાથીઓની તબીબી તપાસ પણ કરવામાં આવે છે. હાથીને સારી રીતે શણગારીને રથયાત્રામાં સામેલ કરવામાં આવશે. આમ આ વર્ષે 18 હાથીના બદલે 16 હાથીઓની સાથે રથયાત્રા નીકળશે.

શું હશે જોવા લાયક?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિવાય 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો પણ સામેલ કરવામાં આવી છે. 30 અખાડાઓ છે જે વિવિધ હથિયારો સાથે પોતાની અંગ કસરતો બતાવશે. 18 ભજન મંડળીઓ પણ સામેલ કરવામાં આવી છે. 3 મોટા બેન્ડવાજા પણ રથયાત્રાની સાથે ચાલશે. 2000 કરતાં પણ વધારે સાધુ-સંતો આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરશે અને યાત્રામાં જોડાશે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:20 am, Thu, 4 July 19

Next Article