ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર અચોક્કસ મુદત સુધી બંધ, હરિભક્તો ઓનલાઈન કરી શકશે દર્શન
બોટાદના ગઢડાનું સુપ્રસિધ્ધ BAPS સ્વામિનારાયણ મંદિર ભક્તો માટે આવતીકાલથી અચોક્કસ મુદત સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર હરિભક્તોને દર્શન કરવા માટે બંધ કર્યું છે. જો કે હરિભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે.
બોટાદના ગઢડાનું સુપ્રસિધ્ધ BAPS સ્વામિનારાયણ મંદિર ભક્તો માટે આવતીકાલથી અચોક્કસ મુદત સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર હરિભક્તોને દર્શન કરવા માટે બંધ કર્યું છે. જો કે હરિભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે.