Gir Somnath: ભરશિયાળે ખેતરો લીલા-લીલા તરબૂચથી છલકાઈ ગયા

|

Feb 11, 2021 | 6:55 PM

સામાન્ય રીતે તરબૂચ તો ઉનાળામાં જ જોવા મળે છે. પરંતુ વિચિત્ર ઋતુને કારણે હવે શિયાળામાં પણ લોકો તેનો સ્વાદ માણી રહ્યા છે.

સામાન્ય રીતે તરબૂચ તો ઉનાળામાં જ જોવા મળે છે. પરંતુ વિચિત્ર ઋતુને કારણે હવે શિયાળામાં પણ લોકો તેનો સ્વાદ માણી રહ્યા છે. ભારે ઠંડીમાં કયારેક જ તરબૂચ જોવા મળે છે. પરંતુ ગીરસોમનાથમાં (Gir somnath) ખેતરો તરબૂચથી છલકાઈ ગયા છે.

 

 

આ પણ વાંચો: ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ કહેવતને સાર્થક કરતાં જનક પલટા, 90 હજાર મહિલાઓનો બની સહારો

Next Video