SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક યુવાનનું મોત

|

Aug 02, 2021 | 6:26 AM

ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો. 

SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક  યુવાનનું મોત
A young man died after drowning in Dudhrej in Surendranagar

Follow us on

SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં એક યુવાનને કાળ ભરખી ગયો છે. ફ્રેન્ડશીપ ડે હોવાથીદુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા, જયારે એક વિદ્યાર્થીનું મોત થયું છે. ફ્રેન્ડશિપ ડે હોવાથી શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા.મોરબીના ટંકારામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat Top News:રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી કે,વેક્સિનેશને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી, અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ

Published On - 6:25 am, Mon, 2 August 21

Next Article