Surendranagar : સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે, જેમાં થાન તાલુકા પંચાયત બિન હરીફ જાહેર થઈ છે.કોંગ્રેસ ઉમેદવાર જાહેર ન કરી શકતા ભાજપની જીત થઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓની મહેનત થાન તાલુકા પંચાયતની ચૂંટણીમાં રંગ લાવી છે. Surendranagar ની થાન તાલુકા પંચાયત બિન હરીફ જાહેર થઈ. જેમાં થાન તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર માટે મેન્ડેડ રજૂ ન કરી શકતા. ભાજપએ ચૂંટણી પહેલાં જ જીત મેળવી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના નેતાઓની મહેનત રંગ લાવી છે