સરથાણા સીમાડા જકાતાનાકા પાસે કિરીટ મનજી વિરડીયા નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હોવાની જાણ સરથાણા પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી .જ્યારે પ્રાથમિક તપાસમાં સુરતના જિલ્લામાં આવેલ શિવકૃપા સોસાયટી વેલંજા રહેતા યુવકનો મૃતદેહ મળ્યો હતો .પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવકના શરીર પર અસંખ્ય તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી હત્યાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. બીજી બાજુ સુરતમાં મોબાઈલ સ્નેચર પણ બેફાર્મ બન્યા છે.એક જ દિવસમાં સુરતના 7 પોલીસ મથકમાં રાહતદારી હાથમાંથી મોબાઈલ લૂંટવાના બનાવ બનવા પામ્યા છે.જેમાં સુરતના,લીમબાયત,ઉમરા,ખટોદરા,કતારગામ, સલાબાતપુરા,વરાછા,સહિત ઉધના પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં છેલ્લા 15 દિવસથી કે હત્યા પર હત્યા અને બીજા ગુનાઓ પણ સતત વધી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી હત્યાના બનાવની ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
[yop_poll id=1421]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]