ગુજરાતના સુરત(Surat) ના તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ટ્યુશન કલાસના માલિકને જામીન આપી છે. જેના પગલે આ કાંડમાં મૃતક વિધાર્થીઓના પરિવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં સુરતમાં ટ્યુશન કલાસમાં આગ લાગવાની ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
આ પણ વાંચો : સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો