Surat ના મહુવામાં અંબિકા નદીમાં પાંચ લોકો ડૂબ્યા, એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો

|

Aug 31, 2021 | 7:32 PM

કુમકોતર ગામે આવેલા જોરાવરપીર ખાતે અંબિકા નદીમાં પાંચ લોકો ડૂબ્યાં હતા. જેમાં  એક મહિલાનો  મૃતદેહ મળી આવ્યો છે.

સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામે 5 લોકો ડૂબ્યા છે. જેમાં કુમકોતર ગામે આવેલા જોરાવરપીર ખાતે અંબિકા નદીમાં પાંચ લોકો ડૂબ્યાં હતા. જેમાં  એક મહિલાનો  મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય ચારની  શોધખોળ ચાલુ છે. જેમાં સુરતનો એક પરિવાર જોરાવરપીર ખાતે દર્શનાર્થે આવ્યો હતો. તેમજ દર્શન બાદ 5 વ્યક્તિઓ નહાવા પડ્યાં હતા. જેની બાદ આ દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચો : Surat : મુંબઈ અને ગુજરાતના 6 પરિવારો ઘરને તાળું મારીને અપનાવશે સંયમનો માર્ગ

આ પણ વાંચો : AHMEDABAD : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, અમદાવાદીઓમાં આનંદ

Next Video