
અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતની પણ તમામ હોસ્પિટલોમાં તપાસ કરવાના આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં આ પહેલા એક મોટો અગ્નિકાંડ સર્જાઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં બનેલી ઘટના બાદ સુરતનું તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે અને શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે તપાસ શરૂ કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:53 am, Thu, 6 August 20