સુરતમાં વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા

|

Dec 21, 2020 | 9:13 PM

સુરતના વકીલ એક વકીલે આપઘાત કર્યો છે. અડાજણ વિસ્તારમાં રહેતા વકીલે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે.

સુરતમાં વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા

Follow us on

સુરતના વકીલ એક વકીલે આપઘાત કર્યો છે. અડાજણ વિસ્તારમાં રહેતા વકીલે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. આપઘાતનું કારણ આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા છે. તેઓ છેલ્લા 8 મહિનાથી કોર્ટમાં ગયા ન હતા, તેથી આર્થિક રીતે ભીંસ આપઘાતનું કારણ હોય શકે છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: વલસાડ: થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસ સતર્ક, દારૂની ગેરકાયદે થતી હેરફેર અટકાવવા પ્રયાસ

 

Next Article