અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં 8 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓેને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ફાયર બ્રિગેડ દ્વારા શ્રેય હોસ્પિટલને ફાયરનું એનઓસી હતુ કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જુઓ શ્રેય હોસ્પિટલની આગને લગતા 25 સમાચારનો વિડીયો. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી […]
Follow us on
અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં 8 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓેને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ફાયર બ્રિગેડ દ્વારા શ્રેય હોસ્પિટલને ફાયરનું એનઓસી હતુ કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જુઓ શ્રેય હોસ્પિટલની આગને લગતા 25 સમાચારનો વિડીયો.