ગુજરાતની પ્રજા માત્ર વેપારી નહિ પણ માતૃભૂમિની કાજે દુશ્મનોને પછાડી તેટલી સક્ષમ પણ છે અને તેનું વર્ણન છે આ પુસ્તક ‘કારગીલ યુધ્ધ’માં કરવામાં આવ્યું છે. રાજકોટના અરવિંદ મણિયાર હોલમાં આ પુસ્તકનું વિમોચન પરિવારની હાજરીમાં જ કરવામાં આવ્યુ હતુ. કારગીલ યુધ્ધ નામના આ પુસ્તકમાં કારગીલના યુધ્ધમાં આ શહીદ વીરોએ દુશ્મનોને કઇ રીતે ધૂળ ચાટતા કરી દીધા, યુધ્ધ સમયે કેવી સ્થિતિ હતી, કઇ પરિસ્થિતિમાં ભારતે વિજય કૂચ કરી તેનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. મનન ભટ્ટના કહેવા પ્રમાણે આ પુસ્તક યુવાનો માટે દીવાદાંડી સમાન સાબિત થશે.
આ પુસ્તકમાં કેટલીક તો એવી પણ બાબતો છે જે શહીદોના પરિવાર પણ નથી જાણતા,આ પુસ્તકમાં 12 શહિદ જવાનોની વીરતા અને સેનાના કૌશલ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
[yop_poll id=1287]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]