ગુજરાતમાં સતત ચાલી રહેલી તબીબો(Doctors) ની હડતાળ વચ્ચે રાજકોટ(Rajkot) થી રાહતના સમાચાર સામે આવ્યા છે . જેમાં રાજકોટના રેસિડેન્ટ ડોકટરોએ હવે દર્દીઓને રાહત માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં આ રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય પ્રધાનની અપીલ બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું
આ પણ વાંચો : Vinayaka Chaturthi 2021 : ગુરુવારે મનાવવામાં આવશે વિનાયક ચતુર્થી, વાંચો ભગવાન ગણેશ અને અનલાસુરની અદભુત કથા