Rajkot : હું રાજકારણમાં સક્રિય રહેવાનો છું, પાર્ટી સોંપશે તે કામ કરીશ : વજુભાઈ વાળા

|

Jul 24, 2021 | 12:25 PM

વજુભાઈ વાળાએ કહ્યું કે- તેઓ હવે પાર્ટી જે કહેશે તે કામ કરશે. તેમણે સીએમ રૂપાણી( CM Rupani) ની કામગીરીના વખાણ કર્યા કહ્યું કે- હાલના મુખ્યપ્રધાને જે કામગીરી કરી છે તે ખૂબ પ્રસંશનીય છે.

કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા બાદ હવે વજુભાઈ વાળા(Vajubhai Vala)  ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે. વજુભાઈ વાળાએ કહ્યું કે- તેઓ હવે પાર્ટી જે કહેશે તે કામ કરશે. તેમણે સીએમ રૂપાણી( CM Rupani) ની કામગીરીના વખાણ કર્યા કહ્યું કે- હાલના મુખ્યપ્રધાને જે કામગીરી કરી છે તે ખૂબ પ્રસંશનીય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈ વિરોધ અંગે પૂછતા તેમણે કહ્યું કે- વિરોધ તો ભગવાન રામનો પણ થયો હતો. તેમજ વિરોધ તો થયા રાખે. પેટ્રોલ-ડીઝલના ભાવ કેન્દ્રનો વિષય છે.

આ પણ વાંચો : Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત

આ પણ વાંચો : Home Minister અમિત શાહ આજથી બે દિવસનાં મેઘાલય પ્રવાસે, ઉત્તર પૂર્વનાં 8 CM સાથે બેઠક

Next Video