આજની ઇ-હરાજી : રાજકોટના સોની બજારમાં ઓછી કિંમતમાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : રાજકોટના સોની બજારમાં ઓછી કિંમતમાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત
| Edited By: | Updated on: Nov 28, 2023 | 9:41 AM

રાજકોટ: ગુજરાતના રાજકોટના સોની બજારમાં આદિત્ય બિરલા ફાયનાન્સ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટમાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

આ પણ વાંચો-આજની ઇ-હરાજી : પંચમહાલના ગોધરામાં ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક ગુમાવશો નહીં, જાણો શું છે વિગત

આ મિલકતનું કુલ ક્ષેત્રફળ આ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી. તેની રિઝર્વ કિંમત 35,52,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 3,55,200 રુપિયા રાખવામાં આવી છે. તો ઇ-હરાજીની તારીખ 3 જાન્યુઆરી 2024,બુધવારે બપોરે 12 કલાકની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો