Gujarati NewsGujaratRajkot upleta kisan sabha gives memorandum to mamlatdar over various unresolved issues
રાજકોટ: ઉપલેટામાં કિસાન સભા દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર, બિયારણ અને ખાતર પરથી GST દૂર કરવાની કરી માગ
રાજકોટના ઉપલેટા કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખેડૂતોની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. બિયારણ અને ખાતર જેવી ખેત ઉપયોગી વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવાની પણ માગ કરાઈ. આ પણ વાંચો: અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત રોચક VIDEO જોવા […]
Follow us on
રાજકોટના ઉપલેટા કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખેડૂતોની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. બિયારણ અને ખાતર જેવી ખેત ઉપયોગી વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવાની પણ માગ કરાઈ.