રાજકોટ: ઉપલેટામાં કિસાન સભા દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર, બિયારણ અને ખાતર પરથી GST દૂર કરવાની કરી માગ

રાજકોટના ઉપલેટા કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખેડૂતોની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. બિયારણ અને ખાતર જેવી ખેત ઉપયોગી વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવાની પણ માગ કરાઈ. આ પણ વાંચો: અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત રોચક VIDEO જોવા […]

રાજકોટ: ઉપલેટામાં કિસાન સભા દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર, બિયારણ અને ખાતર પરથી GST દૂર કરવાની કરી માગ
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:17 PM

રાજકોટના ઉપલેટા કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખેડૂતોની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. બિયારણ અને ખાતર જેવી ખેત ઉપયોગી વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવાની પણ માગ કરાઈ.

આ પણ વાંચો: અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:58 pm, Sat, 5 September 20