RAJKOT : કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગી, 8 લોકો દાઝ્યા

|

Aug 12, 2021 | 10:35 AM

દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની હોવાનું જાણવા મળ્યું છે.

RAJKOT : શહેરના કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાલાવાડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં આગ લાગતા અહીં કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હોવાના સામાચાર છે.ઘાયલ થયેલા આ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ આગ લાગી કે કોઈએ લગાડી,સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Published On - 9:39 am, Thu, 12 August 21

Next Video