પીએમ મોદીએ કચ્છના શીખ ખેડુતો સાથે કરી મુલાકાત, કૃષિ બિલ અંગે વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો

|

Jan 19, 2021 | 2:52 PM

કચ્છના શીખ ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. શીખ આગેવાનના જણાવ્યા મુજબ લખપત ગુરૂદ્વારા અંગે મનકી બાતમા વાત થઇ હતી એટલે તેઓ મોદીને મળ્યા હતા. જો કે કચ્છના શિખ ખેડુતોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો અને કૃષિ બિલ અંગે કોઈપણ વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો છે.   Web Stories View more Nita Ambani […]

પીએમ મોદીએ કચ્છના શીખ ખેડુતો સાથે કરી મુલાકાત, કૃષિ બિલ અંગે વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો

Follow us on

કચ્છના શીખ ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. શીખ આગેવાનના જણાવ્યા મુજબ લખપત ગુરૂદ્વારા અંગે મનકી બાતમા વાત થઇ હતી એટલે તેઓ મોદીને મળ્યા હતા. જો કે કચ્છના શિખ ખેડુતોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો અને કૃષિ બિલ અંગે કોઈપણ વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

Published On - 5:04 pm, Tue, 15 December 20

Next Article