આજની ઇ-હરાજી : પંચમહાલના ગોધરામાં ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક ગુમાવશો નહીં, જાણો શું છે વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : પંચમહાલના ગોધરામાં ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક ગુમાવશો નહીં, જાણો શું છે વિગત
| Edited By: | Updated on: Nov 27, 2023 | 12:45 PM

પંચમહાલ: ગુજરાતના પંચમહાલના ગોધરામાં કેનેરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ગોધરામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ આ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો-આજની ઇ-હરાજી : સુરેન્દ્રનગરના ચોટીલામાં ઓછી કિંમતમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 6,70,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10 હજાર રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 7 ડિસેમ્બર 2023, ગુરુવારે બપોરે 12 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ 8 ડિસેમ્બર 2023,શુક્રવારે બપોરે 1 કલાકથી બપોરે 3 કલાકની છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:26 am, Mon, 27 November 23