રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું […]
Follow us on
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે પીપળીયાના ગ્રામજનો.