પંચમહાલના ગોધરાના પીપળીયા ગામલોકોની ફરિયાદ, વિજળીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન

|

Dec 06, 2020 | 3:39 PM

રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું […]

પંચમહાલના ગોધરાના પીપળીયા ગામલોકોની ફરિયાદ, વિજળીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન

Follow us on

રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે પીપળીયાના ગ્રામજનો.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article