સુરત: હજીરામાં ONGCના પ્લાન્ટમાં આગની ઘટનામાં એકનું મોત, ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આવ્યો આગની ઝપેટમાં

સુરતમાં વહેલી સવારે ઓએનજીસીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં એકનું મોત થયું છે. ઓએનજીસીની દિવાલ નજીક આવેલા ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી ગયો છે. નોંધનીય છે કે હજીરા નજીક આવેલી કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram […]

સુરત: હજીરામાં ONGCના પ્લાન્ટમાં આગની ઘટનામાં એકનું મોત, ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આવ્યો આગની ઝપેટમાં
| Edited By: | Updated on: Sep 24, 2020 | 5:51 PM

સુરતમાં વહેલી સવારે ઓએનજીસીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં એકનું મોત થયું છે. ઓએનજીસીની દિવાલ નજીક આવેલા ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી ગયો છે. નોંધનીય છે કે હજીરા નજીક આવેલી કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો