Gujarati NewsGujaratNo free grams for poor people in gujarat from today under pds state govt issues circular sarkar ni vadhara ni vadhu ek yojna no fiyasko garibo ne nahi male chana
સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!
રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]
Follow us on
રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.