સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!

|

Sep 21, 2020 | 11:39 AM

રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!

Follow us on

રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:48 am, Fri, 7 August 20

Next Article