મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરફ્યૂ અંગે મહત્વની જાહેરાત કરી અને કહ્યું કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત્ રહેશે. આગામી 15 દિવસ માટે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત્ રહેશે. કોરોનાના કેસોને જોતા હમણાં છુટછાટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ પર જોધપુરમાં SC-ST Act હેઠળ ફરિયાદ
Published On - 1:00 pm, Fri, 15 January 21