Ahmedabad: નવી એમ્બ્યુલન્સ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી, લેબવાનમાં જ કરવામાં આવશે RTPCR ટેસ્ટ

|

Apr 24, 2021 | 2:30 PM

અમદાવાદમાં દર્દીઓને પડતી અગવડને ધ્યાને રાખીને નવી એમ્બ્યુલન્સ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી છે. લેબવાનમાં જ RTPCR ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદમાં દર્દીઓને પડતી અગવડને ધ્યાને રાખીને નવી એમ્બ્યુલન્સ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી છે. લેબવાનમાં જ RTPCR ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત લેબવાનમાં જ રસીકરણ અને બ્લડ કલેક્શન સહિતની કામગીરી પણ થશે. હાલ 7 નવી એમ્બ્યુલન્સ, 1 ICU ઓન વ્હીન અને 2 લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Mahisagar: મંજૂરી લીધા વગર લગ્નન પ્રસંગ યોજતા પોલીસની કાર્યવાહી, 22 લોકો સામે નોંધાયો ગુનો

Next Video