નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું, શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા,ગામમાં જવા માટે લેવો પડે છે હોડીનો સહારો

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ કે જેને લઈને નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું થયું છે જેને લઈને ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું ગયું હતું અને ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડે […]

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું, શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા,ગામમાં જવા માટે લેવો પડે છે હોડીનો સહારો
https://tv9gujarati.in/narmada-nadi-ma-…e-nadi-no-saharo/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:14 PM

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ કે જેને લઈને નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું થયું છે જેને લઈને ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું ગયું હતું અને ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડે છે જેથી ગ્રામજનો વધારે મુશ્કેલીમાં મુકાયા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:04 am, Tue, 1 September 20