કોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત

|

Sep 29, 2020 | 11:57 AM

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક વધીને 7,797 પર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે નવા 280 કેસ, વડોદરામાં 28 કેસ, ભાવનગરમાં 10 કેસ અને સુરતમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારેમાં કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 472 લોકોના […]

કોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત

Follow us on

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક વધીને 7,797 પર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે નવા 280 કેસ, વડોદરામાં 28 કેસ, ભાવનગરમાં 10 કેસ અને સુરતમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારેમાં કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 472 લોકોના મોત થયા છે અને 2091 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની માહિતી આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:13 pm, Sat, 9 May 20

Next Article