સુરત: રસ્તા વચ્ચે ટાવરો, લોકો ત્રાહિમામ્, સરકાર તાત્કાલિક અસરથી હટાવે ટાવરો, નહીં તો ચૂંટણીમાં પ્રજા આપશે જવાબ
સુરત શહેરના પુણાગામમાં સીતાનગર રોડ પર જેટકો કંપનીના મોટા પ્રમાણમાં ટાવરો આવેલા છે, જે અત્યારે બંધ છે. રોડ વચ્ચે આવેલા આ ટાવરો વર્ષો જૂના હોવાથી તૂટવાનો ભય રહે છે. સ્થાનિક કોર્પોરેટરે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઇ ઉકેલ નથી આવતો. આ પણ વાંચો: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાનો મુદ્દો, હાઇકોર્ટે રાજ્ય […]
Follow us on
સુરત શહેરના પુણાગામમાં સીતાનગર રોડ પર જેટકો કંપનીના મોટા પ્રમાણમાં ટાવરો આવેલા છે, જે અત્યારે બંધ છે. રોડ વચ્ચે આવેલા આ ટાવરો વર્ષો જૂના હોવાથી તૂટવાનો ભય રહે છે. સ્થાનિક કોર્પોરેટરે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઇ ઉકેલ નથી આવતો.