અંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર

અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે.  આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે. આ પણ વાંચોઃસપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, […]

અંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:57 PM

અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે.  આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃસપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં ૮૩૫ અને નિફટીમાં ૨૪૪ અંકનો ઉછાળો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો