અંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર

|

Sep 25, 2020 | 4:57 PM

અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે.  આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે. આ પણ વાંચોઃસપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, […]

અંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર

Follow us on

અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે.  આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃસપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં ૮૩૫ અને નિફટીમાં ૨૪૪ અંકનો ઉછાળો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article