મોરેશિયસથી આવેલા 25 યાત્રીઓ ભરૂચમાં અટવાયા, ક્વોરન્ટાઈન માટેની સુવિધા ન હોવાનો યાત્રીકોનો આરોપ

મોરેશિયસથી આવેલા 25 લોકો અટવાયા છે. વંદે ભારત મિશન હેઠળ તેમને ભરૂચ લાવવામાં આવ્યા હતા અને ફેસીલિટી ક્વોરન્ટાઈન માટે ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે યાત્રિકોએ ક્વોરન્ટાઈન માટેની સુવિધા ન હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ફેસીલીટ ક્વોરન્ટાઈનની જગ્યા ન હોવાથી વડોદરા જવાનું કહેવાયું છે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

મોરેશિયસથી આવેલા 25 યાત્રીઓ ભરૂચમાં અટવાયા, ક્વોરન્ટાઈન માટેની સુવિધા ન હોવાનો યાત્રીકોનો આરોપ
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:29 PM

મોરેશિયસથી આવેલા 25 લોકો અટવાયા છે. વંદે ભારત મિશન હેઠળ તેમને ભરૂચ લાવવામાં આવ્યા હતા અને ફેસીલિટી ક્વોરન્ટાઈન માટે ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે યાત્રિકોએ ક્વોરન્ટાઈન માટેની સુવિધા ન હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ફેસીલીટ ક્વોરન્ટાઈનની જગ્યા ન હોવાથી વડોદરા જવાનું કહેવાયું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:23 pm, Fri, 5 June 20