કચ્છના સ્વામિનારાયણ મંદિર દ્વારા કન્યા વિદ્યામંદિરને કોવીડ સેન્ટરમાં ફેરવાયું છે. કન્યા વિદ્યામંદિરમાં 150 બેડનો આઇસોલેસન વોર્ડ શરૂ કરાયો છે. કચ્છની હોસ્પિટલમાં દર્દીઓ વધતા સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સારવાર, રીપોર્ટ તથા દર્દી અને પરિવારના સભ્યો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અલગ-અલગ સ્થળો પર 400 બેડનું કોવીડ સેન્ટર ઉભુ કરવામાં આવશે.
આ પણ વાંચો: Godhara: મોતના આંકડામાં તફાવત! દરરોજ 6 થી વધુ મૃતદેહોની કોવિડ ગાઈડલાઈનથી થાય છે અંતિમવિધિ