જુનાગઢ (Junagadh) સિંહબાળ શિકારનો મામલો સામે આવ્યો હતો. આ સિંહબાળના શિકાર માટે આંતરરાજ્ય ગેંગે સ્થાનિક શિકારીઓને આ કામ સોંપ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. જો આ મામલે આંતર રાજ્ય ગેંગની સંડોવણી હોય તો ત્યાં સુધી પહોંચવું જરૂરી છે.
આ પણ વાંચો: મુંબઈના આરે કોલોની જંગલમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા ઘટનાસ્થળે
Published On - 5:49 pm, Mon, 15 February 21