રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત

|

Sep 21, 2020 | 1:04 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું […]

રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત

Follow us on

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:56 pm, Sat, 1 August 20

Next Article