રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:04 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:56 pm, Sat, 1 August 20