દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ છે. સંજાણમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનુ જોર આગામી 8 ઓગસ્ટ સુધી રહેશે. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું […]
Follow us on
દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ છે. સંજાણમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનુ જોર આગામી 8 ઓગસ્ટ સુધી રહેશે.