વલસાડના ઉમરગામમાં મેધતાંડવ, 24 કલાકમાં 14.5 ઈંચ વરસાદ

|

Sep 21, 2020 | 12:36 PM

દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ છે. સંજાણમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનુ જોર આગામી 8 ઓગસ્ટ સુધી રહેશે. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું […]

વલસાડના ઉમરગામમાં મેધતાંડવ, 24 કલાકમાં 14.5 ઈંચ વરસાદ

Follow us on

દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ છે. સંજાણમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનુ જોર આગામી 8 ઓગસ્ટ સુધી રહેશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:37 am, Wed, 5 August 20

Next Article