આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

|

Dec 07, 2020 | 8:31 PM

આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે.   Web Stories View more સરકારી […]

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

Follow us on

આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે: DGP આશિષ ભાટિયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:26 pm, Mon, 7 December 20

Next Article