Gujarati NewsGujaratGujarat govt transfers 5 ias officers 3 districts including ahmedabad get new collectors
રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની કરી બદલી, સંદીપ સાગલેની અમદાવાદના કલેક્ટર તરીકે બદલી
રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠાના કલેક્ટરની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરાઈ છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી […]
Follow us on
રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠાના કલેક્ટરની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરાઈ છે.