ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, વરસાદના કારણે 33% થી વધુ નુકસાન થયું હશે તેને મળશે સહાય

|

Sep 19, 2020 | 2:32 PM

રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના માથે આવેલી આફતમાંથી ઉગારવા સરકારે મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતુ હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં SDRFનાં ધારાધોરણ પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન થયુ […]

ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, વરસાદના કારણે 33% થી વધુ નુકસાન થયું હશે તેને મળશે સહાય

Follow us on

રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના માથે આવેલી આફતમાંથી ઉગારવા સરકારે મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતુ હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં SDRFનાં ધારાધોરણ પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન થયુ હશે ત્યાં સરકાર સહાય દ્વારા કરવામાં આવશે. 15 દિવસ બાદ સર્વેના અહેવાલને આધારે આ સહાયની ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: નવસારી: ગ્રામજનો છાતીસમા પાણીમાં મૃતદેહ લઈ જવા બન્યા મજબૂર, જુઓ VIRAL VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:24 pm, Wed, 2 September 20

Next Article