ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 કેસ, અમદાવાદમાં એકનું મૃત્યુ

|

Feb 24, 2021 | 10:36 PM

ગુજરાતમાં છેલ્લા  24 કલાકમાં Coronaના નવા 380 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં Coronaના લીધે એક વ્યકિતનું મૃત્યુ  થયાના અહેવાલ સામે આવ્યા  છે.

ગુજરાતમાં છેલ્લા  24 કલાકમાં Coronaના નવા 380 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં Coronaના લીધે એક વ્યકિતનું મૃત્યુ  થયાના અહેવાલ સામે આવ્યા  છે. જેમાં અમદાવાદમાં 81, વડોદરા 70, સુરતમાં 57 અને રાજકોટમાં 46 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6 જિલ્લામાં કોરોનાનો એક પણ નોંધાયો નથી. રાજ્યમાં હાલ કુલ Coronaના 1,879 એક્ટિવ કેસ છે. તેમજ રાજ્યમાં દરરોજ 300થી વધારે કેસ સામે આવ્યા હોવાનો સીલસીલો યથાવત છે.

 

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો, છેલ્લા 24 કલાકમાં 8,807 કેસ નોંધાયા

Next Video