Gir somnath : શ્રાવણના બીજા સોમવારે સોમનાથ તીર્થમા ભારે ભાવીકો ઊમટ્યા છે.વહેલી સવારથી ભાવીકોની કતારો લાગી હતી. સૌ ભાવીકોની એક જ સૂર સાથે પ્રાર્થના છે કે વિશ્વ કોરોના મૂક્ત બને. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથમા ભાવીકો કોરોનાના કોઈ ડર કે આશંકા વચ્ચે ભગવાન સોમનાથ પર પૂરીશ્રધ્ધા સાથે પહોંચ્યા છે. સોમનાથમા કોરોના ગાઈડ લાઈનના પાલન માટે તમામ સુવિધાઓ ઊભી કરાય છે. તો મંદીરમા ત્રણ પ્રહરની આરતીમાં ભાવીકોને પ્રવેશ નથી .તેમ છત્તા ભાવીકો દર્શન માટે લાંબી લાઈનો લાગી છે. સૌ ભાવીકોએ વિશ્વ વહેલી તકે કોરોના મૂક્ત થાય તેવી પ્રાર્થના કરી છે.
Published On - 9:30 am, Mon, 16 August 21