GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારનો મહત્વનો નિર્ણય

ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:40 PM

GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે. ખાણ-ખનીજ વિભાગમાં અંદાજિત 90 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. જેના માટે ખાણ-ખનીજ વિભાગે VRTS નામની નવી સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ થકી નોંધાયેલા તમામ વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવશે. આ સિસ્ટમ અમલી બનતા જ પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે. ઉલ્લેખનિય છે કે ખનીજ માફીયાઓ દર વર્ષે ગેરકાયદે ખનન કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાણ ખનીજ વિભાગમાં થતી કરોડોની ચોરી પર નિયંત્રણ આવશે અને સાથે જ ખનીજ ચોરી કરનારા વાહનોને સરળતાથી પકડી શકાશે. હવે જોવું રહ્યું કે આ નવી સીસ્ટમ કેટલી ઉપયોગી થશે.

આ પણ વાંચો : RAJKOT : ધોરાજીના તોરણીયામાં ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">