ખેલૈયાઓ માટે સારા સમાચાર,અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં થશે ગરબાનું આયોજન

|

Sep 02, 2022 | 7:04 PM

ગુજરાતમાં આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી દરમ્યાન અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં  ગરબાનું આયોજન કરશે. 

ખેલૈયાઓ માટે સારા સમાચાર,અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં થશે ગરબાનું આયોજન
Ahmedabad GMDC

Follow us on

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી(Navratri 2022)  દરમ્યાન અમદાવાદના(Ahmedabad)  જીએમડીસીની ગ્રાઉન્ડમાં  ગરબાનું (Garba)  આયોજન કરશે. બે વર્ષ બાદ ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી શકશે. અમદાવાદ ઉપરાંત અંબાજી અને બહુચરાજીમાં પણ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન થશે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનું ભવ્ય આયોજન થઈ નથી શક્યું.. આ વખતે કોરોનાના કેસ ઘટી જતાં આ નિર્ણય કરાયો છે. ખેલૈયાઓ પણ હવે નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે.ગુજરાતમાં ફરી એકવાર ધામધૂમપૂર્વક નવરાત્રીનું આયોજન થશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

 

Published On - 6:16 pm, Fri, 2 September 22

Next Article