Gandhinagar : 1400 નર્સિંગ સ્ટાફની બદલીના ઓર્ડરથી નર્સિંગ કર્મચારીઓ નારાજ, બદલીમાં ભેદભાવનો આક્ષેપ

|

Aug 04, 2021 | 3:44 PM

. આ બદલીના ઓર્ડર જાહેર થયા બાદ અનેક નર્સિંગ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેના પગલે કર્મચારીઓએ 15 દિવસ પહેલા અરજી કરી હતી એ કર્મચારીઓની તાકિદના ધોરણે ટ્રાન્સફર ઓર્ડર આપી દેવાયા છે.

ગુજરાત(Gujarat)સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 1400 જેટલા નર્સિંગ સ્ટાફ(Nursing Staff) ની બદલી કરવામાં આવી છે. આ બદલીના ઓર્ડર જાહેર થયા બાદ અનેક નર્સિંગ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેના પગલે કર્મચારીઓએ 15 દિવસ પહેલા અરજી કરી હતી એ કર્મચારીઓની તાકિદના ધોરણે ટ્રાન્સફર ઓર્ડર આપી દેવાયા છે.જ્યારે છેલ્લા 3 વર્ષથી ટ્રાન્સફર માટે રજૂઆત કરતા કર્મચારીઓને હજુ પણ બદલીના ઓર્ડર આવ્યા નથી. તેવા સરકારની આ ભેદભાવભરી નીતિથી નારાજ કેટલાક કર્મચારીઓ રજૂઆત માટે ગાંધીનગર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Published On - 3:36 pm, Wed, 4 August 21

Next Video