નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, નદી કાંઠે આવેલું શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું

|

Sep 19, 2020 | 3:00 PM

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું અને શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે. આ પણ વાંચો: VIDEO:વિશ્વામિત્રી નદીએ […]

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, નદી કાંઠે આવેલું શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું

Follow us on

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું અને શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO:વિશ્વામિત્રી નદીએ મચાવ્યું તોફાન, શહેરમાં નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:50 pm, Tue, 1 September 20

Next Article