Navsari: ગ્રીડ પાસે આવેલ ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે

Navsari: શહેરમાં ગ્રીડ પાસે આવેલ ગેસ લાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 10:34 AM

Navsari: શહેરમાં ગ્રીડ પાસે આવેલ ગેસ લાઇનમાં (Gas Line) ભીષણ આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. ગ્રીડ પાસે આવેલ ગેસ લાઇનમાં લાગી ભીષણ આગ લાગતા ચકચાર મચી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બાદ ફાયર કોલ મળતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વધુ હતી કે મહા મહેનત બાદ આગ કાબુમાં આવી છે.

શહેરમાં આગની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને ફોન કરતા ચાર ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ફાયર બ્રિગેડના જવાનોએ ગેસ લાઈનમાં લાગેલી આગ પર ફોમનો મારો ચલાવ્યો હતો. ત્યારે જઈને આગ કાબુમાં આવી હતી. ગેસ લાઈનમાં આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ આ રીતે આગ લાગવાથી લોકોની સલામતી અંગે સવાલો જરૂર ઉભા થઇ રહ્યા છે.

 

આ પણ વાંચો: ગજબ ! પાકિસ્તાનની આ મહિલાઓ 65 વર્ષ સુધી બાળકોને આપી શકે છે જન્મ, 80 વર્ષે પણ દેખાય છે યુવાન, જાણો કારણ

આ પણ વાંચો: Rajkot: સીઆર પાટીલના કાર્યક્રમ પહેલા ભાજપના જૂથો વચ્ચે ગજગ્રાહ, રામ મોકરિયાએ આપ્યું મોટું નિવેદન

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">