Gujarati NewsGujaratDhoraji upletana kheduto maate rahat na samachar gujarat sarkare kari kheduto na paakne thayela nukshan ni vigato maate sarve ni jaaherat aaj thi j sharu karashe sarve no prarambh
ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત સરકારે કરી ખેડુતોનાં પાકને થયેલા નુક્શાનનાં સર્વેની જાહેરાત, આજથી શરૂ કરી દેવાશે સર્વે
ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે જેમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેતરમાં થયેલા નુકસાન અંગે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આજથી જ સર્વેનો પ્રારંભ પણ કરવામાં આવશે. સર્વે માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કેમકે અતિવૃષ્ટીનાં કારણે ખેડુતોનાં ઉભા પાકને ભારે નુક્શાન થયું હતું. […]
ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે જેમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેતરમાં થયેલા નુકસાન અંગે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આજથી જ સર્વેનો પ્રારંભ પણ કરવામાં આવશે. સર્વે માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કેમકે અતિવૃષ્ટીનાં કારણે ખેડુતોનાં ઉભા પાકને ભારે નુક્શાન થયું હતું.