ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત સરકારે કરી ખેડુતોનાં પાકને થયેલા નુક્શાનનાં સર્વેની જાહેરાત, આજથી શરૂ કરી દેવાશે સર્વે

|

Sep 19, 2020 | 3:18 PM

ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે જેમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેતરમાં થયેલા નુકસાન અંગે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આજથી જ સર્વેનો પ્રારંભ પણ કરવામાં આવશે. સર્વે માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કેમકે અતિવૃષ્ટીનાં કારણે ખેડુતોનાં ઉભા પાકને ભારે નુક્શાન થયું હતું. […]

ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત સરકારે કરી ખેડુતોનાં પાકને થયેલા નુક્શાનનાં સર્વેની જાહેરાત, આજથી શરૂ કરી દેવાશે સર્વે
https://tv9gujarati.in/dhoraji-upletana…arve-no-prarambh/

Follow us on

ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે જેમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેતરમાં થયેલા નુકસાન અંગે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આજથી જ સર્વેનો પ્રારંભ પણ કરવામાં આવશે. સર્વે માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કેમકે અતિવૃષ્ટીનાં કારણે ખેડુતોનાં ઉભા પાકને ભારે નુક્શાન થયું હતું.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:48 am, Tue, 1 September 20

Next Article