આજની ઇ-હરાજી : દાહોદના ખરેડીમાં ઓછા ભાવે જમીન અને ઇમારત ખરીદવાની તક, જાણો વધુ વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : દાહોદના ખરેડીમાં ઓછા ભાવે જમીન અને ઇમારત ખરીદવાની તક, જાણો વધુ વિગત
| Edited By: | Updated on: Dec 02, 2023 | 9:50 AM

 દાહોદ: ગુજરાતના દાહોદના ખરેડીમાં Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આવેલી સ્થાવર મિલકત એટલે જમીન અને ઇમારતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 3315 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-આજની ઇ-હરાજી : તમે પણ રાજકોટ જિલ્લામાં ખરીદવા માગો છો મિલકત ? આ રીતે ઓછી કિંમતમાં મળી જશે

તેની રિઝર્વ કિંમત 23,21,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 2,32,100 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની તારીખ 10 હજાર રુપિયા છે. તો ઇ-હરાજીની તારીખ 30 ડિસેમ્બર 2023,શનિવારે બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો