રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1300થી વધુ કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર

|

Sep 19, 2020 | 2:05 PM

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1325 કેસ નોંધાયા છે. ત્યારે 16 લોકોના મોત થયા છે. 1,126 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1300થી વધુ કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર

Follow us on

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1325 કેસ નોંધાયા છે. ત્યારે 16 લોકોના મોત થયા છે. 1,126 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:55 pm, Thu, 3 September 20

Next Article