Dahod: કોરાના કેસની સાથે મૃત્યુ આંક વધતા જીલ્લામાં 3 દિવસનું લોકડાઉન

|

Apr 23, 2021 | 5:40 PM

દાહોદ જીલ્લામાં આજથી 3 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરાના કેસની સાથે મૃત્યુ આંક વધતા 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.

દાહોદ જીલ્લામાં આજથી 3 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરાના કેસની સાથે મૃત્યુ આંક વધતા 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. જીલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ લોકડાઉનને સફળ બનાવવા લોકોને અપીલ કરી છે.

 

આ પણ વાંચો: VIDEO: કોરોનાકાળમાં દર્દીની હાલાકીનો વધુ એક વીડિયો વાયરલ, દુઃખી માતાએ માગી મદદ 

Next Video